Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

જાહેર અપીલ

 


ભારતના ઉદ્યોગપતિ રતન ટાટાના દુઃખદ અવસાનને કારણે તમામ ભક્તોએ નોંધ લેવી કે આજે ગુરુવારે ડોબિવલી  નમો રમો નવરાત્રી ઉત્સવના સ્થળે યોજાનારા દાંડિયા રાસ, ગરબાનો કાર્યક્રમ યોજાશે નહીં.  પરંપરાગત રીતે ફક્ત માતાજીની આરતી કરવામાં આવશે એવું આયોજક અને મંત્રી શ્રી રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads