Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ ડોમ્બિવલીમા શનિવાર તથા રવિવાર છોડીને સવારે ૭ થી બપોરે ૨.૦૦ સુધી સર્વ પ્રકારની દુકાનો શરુ રાખવાની છૂટ


કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ લી જૂનથી સર્વ પ્રકારની દુકાનો ને સવારે ૭ થી લઈને બપોરે ૨.૦૦ વાગ્યા સુધી શરુ રાખી શકશે જ્યારે અતિઆવશ્યક સેવા શિવાય ની દુકાનો દર શનિવારે અને રવિવારે સંપૂર્ણપણે બંધ રહેશે એવો આદેશ કડોમપા કમિશનર ડૉ.વિજય સૂર્યવંશી એ કાઢ્યો છે. ફક્ત કૃષી સબંધી દુકાનો દરરોજ સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી શરુ રાખી શકશે તેવો કલેકટર એ પરમીશન આપતો આદેશ આપેલ છે.


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads