Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ શહેર સાર્વજનિક ગણેશોત્સવ ટીટવાલા વિભાગ ના પદાધિકારીઓની નિમણૂક પ્રમુખ વરુણ પાટીલની હાજરીમાં કરવામાં આવી

કલ્યાણ શહેર સાર્વજનિક ગણેશોત્સવ ટીટવાલા વિભાગ ના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રવિવારે ટીટવાલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગૌરી-ગણપતિ ઉત્સવને સફળતાપૂર્વક પાર પાડવા અપીલ કરી હતી. આ પ્રસંગે ગત વર્ષે યોજાયેલ સ્થાનિક ગૌરી-ગણપતિ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું એવું પ્રમુખ વરુણ પાટીલ એ જણાવ્યું છે.


આ પ્રસંગે ના સ્થાપક શ્રી. વિજય કડવ, શ્રી. રાજા સાવંત, કન્સલ્ટન્ટ કંચનતાઈ કુલકર્ણી, કલ્યાણના કાર્યકારી અધ્યક્ષ શ્રી. રાજાભાઈ પાટકર, શ્રી. સંદીપ આચરેકર, શ્રી. સમીર મેસ્ત્રી, શ્રી. મિલિંદ સાવંત, સાગર ભાલેકર, કિરણ ગાયકવાડ, કૃણાલ ગાયકવાડ હાજર રહ્યા હતા.એવુ ભાજપ કલ્યાણ શહેર સાર્વજનિક ગણેશોત્સવ ના પ્રમુખ શ્રી વરુણ સદાશિવ પાટીલે જણાવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads