Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણમા ત્રણ દુકાનોને લાગેલી આગમાં, પ્રાણીઓ, પક્ષીઓ સહિત માછલીઓ બળીનેખાક,રામબાગની ઘટના.


કલ્યાણના રામબાગ પરિસરમાં આજે સવારે લાગેલી ભિષણ આગ મા ત્રણ દુકાનો બળીને રાખ થઈ ગઈ છે  સાથે સાથે આ દુકાનોમાં વિવિધ પ્રકારના પશુ, પક્ષીઓ અને માછલીઓ પણ બળીને ખાક થઈ ગઈ છે.


આ ઘટના આજે સવારે ૮.૩૦ વાગ્યા ના સુમારે બની હતી . ઘટનાની જાણ થતાં કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાનુ અગ્ની શામક દળ ઘટના સ્થળે દોડી ગયુ હતુ અને આગપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ આ ત્રણેય દુકાનો મા રાખવામાં આવેલા પક્ષીઓ ના પિંજરામાં ના પંખીઓ શેકાઈ ગયા હતા. દુકાનોના પિંજરામાં રાખેલા પંખીઓ ફક્ત રાખ થઈ ગયા હતા. આ આગ શા કારણે લાગી તેનુ કારણ સમજી શકાયુ નથી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads